ગુજરાત ચૂંટણી 2022 તારીખ: ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો આવતા મહિને જાહેર થઈ શકે છે, નવેમ્બરમાં મતદાન થવાની સંભાવના છે

ગુજરાત ચૂંટણી 2022 તારીખ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો આવતા મહિને જાહેર થઈ શકે છે. સૂત્રોએ આ દાવો કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવેમ્બરના અંતિમ સપ્તાહ સુધીમાં ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ …

ગુજરાત ચૂંટણી 2022 તારીખ: ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો આવતા મહિને જાહેર થઈ શકે છે, નવેમ્બરમાં મતદાન થવાની સંભાવના છે Read More

અંકિતા હત્યાકાંડ : ભાજપની મોટી કાર્યવાહી, આરોપી પુલકિતના પિતા અને ભાઈને ઘરભેગા કર્યાં

ઉત્તરાખંડ અંકિતા હત્યાકાંડના મુખ્ય આરોપી પુલકિત આર્યના પિતા વિનોદ આર્ય અને તેના ભાઈ અંકિત આર્યને ભાજપે પાર્ટીમાંથી હાંકી કાઢ્યાં છે. અંકિતા હત્યાકાંડના આરોપી પુત્રના પરાક્રમે પિતા અને ભાઈને પાર્ટીમાંથી કઢાવ્યાં  …

અંકિતા હત્યાકાંડ : ભાજપની મોટી કાર્યવાહી, આરોપી પુલકિતના પિતા અને ભાઈને ઘરભેગા કર્યાં Read More

વડોદરામાં 8.50 કરોડની GST ચોરી કરનાર મોબાઇલ શોરૂમના માલિકની ધરપકડ, જેલ હવાલે કરાયો

બ્રાન્ડેડ મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, ટેબલેટ લાવી બીલ વગર વેચતો હતો શહેરમાં મોબાઇલ ફોટ, લેપટોપ, સ્માર્ટ વોચ વિગેરે બ્રાન્ડેડ કંપનીના લાવી બીલ વગર માર્કેટમાં વેચાણ કરી રૂપિયા 8.50 કરોડની GST …

વડોદરામાં 8.50 કરોડની GST ચોરી કરનાર મોબાઇલ શોરૂમના માલિકની ધરપકડ, જેલ હવાલે કરાયો Read More

અમિત શાહ ફરી એકવાર ગુજરાત આવશે, ૨૬ સપ્ટેમ્બરે અમદાવાદની મુલાકાત! જાણો સમગ્ર શિડ્યુલ

અમિત શાહ ફરી એકવાર ગુજરાત આવશે ૨૬ સપ્ટેમ્બરે અમદાવાદની મુલાકાત લેશે ભાડજ સર્કલ બ્રિજનું લોકાર્પણ કરશે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે, તેમ તેમ તેમ કેન્દ્રના …

અમિત શાહ ફરી એકવાર ગુજરાત આવશે, ૨૬ સપ્ટેમ્બરે અમદાવાદની મુલાકાત! જાણો સમગ્ર શિડ્યુલ Read More

રશિયા 3 લાખ સૈનિકોને તહેનાત કરશે:પુતિને કહ્યું- NATOએ પરમાણુ હુમલાની ધમકી આપી, દેશની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જઈશું

રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે પુતિને યુક્રેનમાં સૈનિકોની તહેનાત કરવાની વાત કરી છે. આ અંતર્ગત રશિયા 3 લાખ રિઝર્વ સૈનિકોને એકત્ર કરી રહ્યું છે. અગાઉ તેમણે પશ્ચિમી દેશો પર ‘ન્યૂક્લિયર બ્લેકમેઇલ’નો આરોપ …

રશિયા 3 લાખ સૈનિકોને તહેનાત કરશે:પુતિને કહ્યું- NATOએ પરમાણુ હુમલાની ધમકી આપી, દેશની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જઈશું Read More

અલવિદા રાજુ શ્રીવાસ્તવ:કોમેડિયનને PMથી લઈ CM યોગીએ શ્રદ્ધાંજલિ પાઠવી, આવતીકાલે સવારે 9.30 વાગે અંતિમ સંસ્કાર કરવામાં આવશે

આજે એટલે કે 21 સપ્ટેમ્બરના રોજ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે નવી દિલ્હીની AIIMS હોસ્પટિલમાં અંતિમ શ્વાસ લીધા હતા. રાજુ 10 ઓગસ્ટથી વેન્ટિલેટર પર હતા. આ 42 દિવસમાં તેમની તબિયતમાં ઉતાર-ચઢાવ આવ્યો …

અલવિદા રાજુ શ્રીવાસ્તવ:કોમેડિયનને PMથી લઈ CM યોગીએ શ્રદ્ધાંજલિ પાઠવી, આવતીકાલે સવારે 9.30 વાગે અંતિમ સંસ્કાર કરવામાં આવશે Read More

મુંબઈ પોર્ટ પરથી ઝડપાયું 1725 કરોડની કિંમતનું હેરોઈન, 2 અફઘાની નાગરિકોની ધરપકડ

મુંબઇના નવા શેરા પોર્ટપરથી 20 ટનથી વધુ હેરોઇન મળી આવ્યો છે. દિલ્હી પોલીસને હેરોઇનનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો મળી આવ્યો છે, જેની કિંમત આશરે 1725 કરોડ રૂપિયા છે. મુંબઇના …

મુંબઈ પોર્ટ પરથી ઝડપાયું 1725 કરોડની કિંમતનું હેરોઈન, 2 અફઘાની નાગરિકોની ધરપકડ Read More