
ચેન્નઈ ટેસ્ટમાં ભારતની મોટી જીત, ઈંગ્લેન્ડને 317 રનથી આપ્યો પરાજય
ઈંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ મેચની સીરીઝની પહેલી મેચ 227 રનોથી હાર બાદ ભારતે તેનો બદલો લીધો છે. 482 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ ચોથા દિવસે 164 રન પર …
Read MoreNayi Soch Naya Andaz
ઈંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ મેચની સીરીઝની પહેલી મેચ 227 રનોથી હાર બાદ ભારતે તેનો બદલો લીધો છે. 482 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ ચોથા દિવસે 164 રન પર …
Read Moreભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને હાજર બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને હોસ્પિટલથી રજા મળી ગઈ છે. એન્જિયોપ્લાસ્ટી થયા બાદ તેમણે હોસ્પિટલમાંથી રજા મળી છે. તેમણે એક અઠવાડિયા સુધી સંપૂર્ણ આરામ …
Read Moreગાંધીધામ ખાતે ચાલી રહેલી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં નવસારીની આસ્થા મિસ્ત્રીએ બીજા રાઉન્ડમાં મોખરાની રૃત્વા કોઠારીને હરાવી અપસેટ સર્જી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આસ્થા મિસ્ત્રીએ રૃત્વા કોઠારીને ૧૧-૧૩, …
Read Moreगुजरात की स्केटिंग क्वीन ख़ुशी चिराग पटेल ने गणतंत्र दिवस की पूर्व संध्या पर प्रतिष्ठित ‘प्रधानमंत्री राष्ट्रीय बाल पुरस्कार’ प्राप्त कर पूरे गुजरात को गौरवान्वित किया है। शिक्षा, खेल, कला, …
Read Moreભારત અને ઑસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચેની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ પૂર્ણ થઈ ગયો છે. બ્રિસબેન ટેસ્ટ (Brisbane Test)નો ત્રીજો દિવસ શાર્દુલ ઠાકુર (Shardul Thakur) અને વૉશિંગ્ટન …
Read Moreઓસ્ટ્રેલિયાના સિડનીમાં કોરોનાના વધી રહેલા કેસોના કારણે અહીંયા રમાનારી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચને લઈને સવાલો ઉભા થયા છે. ઓસ્ટ્રેલિયાના મીડિયા રિપોર્ટ પ્રમાણે સિડનીમાં પહેલા ત્રીજી ટેસ્ટ રમાવાની હતી.તેની …
Read Moreકોરોના વાયરસના ચાલી રહેલા કહેર વચ્ચે ભારત કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશો પૈકીનો એક છે.આ સંજોગોમાં ભારત પાસેથી 2021ના ટી-20 વર્લ્ડકપની યજમાની છીનવાઈ શકે છે તેવો દાવો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના …
Read Moreદુબઇમાં ખેલાયેલી IPL 2020ની 29મી મેચમાં મંગળવારે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીવાળી ચેન્નાઈ સુપરકિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદ 20 રને હરાવ્યું છે. 168 રનનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી. …
Read Moreવિસ્ફોટક બેટ્સમેન અને આઈપીએલની કિંગ્સ ઈલેવન પંજાબમાંથી રમતા વેસ્ટ ઈન્ડિયન ક્રિકેટર ક્રિસ ગેઈલને હોસ્પિટલમાં ખસેડવો પડ્યો છે. ક્રિસ ગેઈલને ફૂડ પોઈઝનિંગ થઈ ગયુ છે.ટીમના કોચ અનિલ કુંબલેએ કહ્યુ હતુ કે, …
Read Moreभारत के पूर्व सलामी बल्लेबाज वीरेंद्र सहवाग ने आईपीएल-13 में दिल्ली कैपिटल्स और किंग्स इलेवन पंजाब के बीच अंपायर के गलत फैसले पर तंज कसा है. 158 रनों के लक्ष्य …
Read More